અમિત શાહના નિવેદન પર ભડક્યા  Arvind Kejriwal, પૂછ્યું  શું દિલ્હી અને પંજાબના લોકો પાકિસ્તાની  ?

નવી દિલ્હી: દેશમાં લોકસભા ચૂંટણી (Loksabha Election 2024) માટે પાંચમાં તબક્કાનું મતદાન પૂર્ણ થયું છે. જયારે  દિલ્હીમાં 25 મેના રોજ છઠ્ઠા તબક્કામાં મતદાન યોજવવાનું છે. જો કે તે પૂર્વે દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલે(Arvind Kejriwal) ફરી એકવાર ભાજપ સરકાર વિરુદ્ધ પ્રહારો કર્યા છે. પ્રેસ કોન્ફરન્સમાં અરવિંદ કેજરીવાલે કહ્યું કે ઇન્ડી ગઠબંધન પોતાની  તાકાત પર 300થી વધુ … Continue reading અમિત શાહના નિવેદન પર ભડક્યા  Arvind Kejriwal, પૂછ્યું  શું દિલ્હી અને પંજાબના લોકો પાકિસ્તાની  ?