Kejriwal-ED: અરવિંદ કેજરીવાલને રાહત મળશે! રાઉઝ એવન્યુ કોર્ટમાં સુનાવણી પૂર્ણ

દિલ્હી લિકર પોલિસી સાથે સંબંધિત મની લોન્ડરિંગ કેસ હેઠળ 21 માર્ચે ED દ્વારા દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલની ધરપકડ કરવામાં આવી હતી. આ પછી કોર્ટે કેજરીવાલને 28 માર્ચ સુધી EDની કસ્ટડીમાં મોકલી દીધા હતા. કસ્ટડીનો આજે જ અંત આવી રહ્યો છે, ત્યારે EDએ કેજરીવાલને રાઉઝ એવન્યુ કોર્ટમાં હાજર કર્યા હતા. EDએ વધુ 7 દિવસના રિમાન્ડ … Continue reading Kejriwal-ED: અરવિંદ કેજરીવાલને રાહત મળશે! રાઉઝ એવન્યુ કોર્ટમાં સુનાવણી પૂર્ણ