Bihar માં વિધાનસભા ચૂંટણી પૂર્વે જેડીયુને આંચકો, કેસી ત્યાગીએ પ્રવક્તા પદ પરથી રાજીનામું આપ્યું

Patna: બિહાર(Bihar)વિધાનસભા ચૂંટણી પૂર્વે જનતા દળ (યુનાઈટેડ) જેડીયુને મોટો આંચકો લાગ્યો છે. જેમાં જેડીયુના કદાવર નેતા કેસી ત્યાગીએ જેડીયુના રાષ્ટ્રીય પ્રવક્તા પદ પરથી રાજીનામું ધરી દીધું છે. તેમના રાજીનામાનું કારણ અંગત માનવામાં આવી રહ્યું છે . જો કે તેમના સ્થાને રાજીવ રંજન પ્રસાદને જેડીયુના રાષ્ટ્રીય પ્રવક્તા તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. પાર્ટીના મહાસચિવ અફાક અહેમદ … Continue reading Bihar માં વિધાનસભા ચૂંટણી પૂર્વે જેડીયુને આંચકો, કેસી ત્યાગીએ પ્રવક્તા પદ પરથી રાજીનામું આપ્યું