Kawad Yatra પૂર્વે શિવભક્તોને આંચકો, ગૌમુખથી ગંગાજળ ભરવા પર પ્રતિબંધ મુકાયો…

દેહરાદુન : કાવડ યાત્રા(Kawad Yatra) 2024 પહેલા શિવભક્તોને મોટોઆંચકો લાગ્યો છે. કાવડ યાત્રા શરૂ થયા બાદ કાવડિયાઓને ગોમુખ જવાની પરવાનગી આપવામાં આવશે નહીં. આ વખતે યાત્રા દરમિયાન કાવડિયાઓએ ગંગોત્રી ધામમાંથી જ પાણી ભરવાનું રહેશે. કોઈપણ કાવડિયાઓને ગોમુખમાં જવા દેવામાં આવશે નહીં… ગંગોત્રીથી આગળ લાકડાના પુલને નુકસાન ઉત્તરકાશી જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન અધિકારી દેવેન્દ્ર પટવાલે રાજ્ય આપત્તિ … Continue reading Kawad Yatra પૂર્વે શિવભક્તોને આંચકો, ગૌમુખથી ગંગાજળ ભરવા પર પ્રતિબંધ મુકાયો…