Kawad Yatra પૂર્વે શિવભક્તોને આંચકો, ગૌમુખથી ગંગાજળ ભરવા પર પ્રતિબંધ મુકાયો…
દેહરાદુન : કાવડ યાત્રા(Kawad Yatra) 2024 પહેલા શિવભક્તોને મોટોઆંચકો લાગ્યો છે. કાવડ યાત્રા શરૂ થયા બાદ કાવડિયાઓને ગોમુખ જવાની પરવાનગી આપવામાં આવશે નહીં. આ વખતે યાત્રા દરમિયાન કાવડિયાઓએ ગંગોત્રી ધામમાંથી જ પાણી ભરવાનું રહેશે. કોઈપણ કાવડિયાઓને ગોમુખમાં જવા દેવામાં આવશે નહીં… ગંગોત્રીથી આગળ લાકડાના પુલને નુકસાન ઉત્તરકાશી જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન અધિકારી દેવેન્દ્ર પટવાલે રાજ્ય આપત્તિ … Continue reading Kawad Yatra પૂર્વે શિવભક્તોને આંચકો, ગૌમુખથી ગંગાજળ ભરવા પર પ્રતિબંધ મુકાયો…
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed