Kashmir terror attacks: આતંકવાદીઓએ લિક્વિડ આઇઇડી વાપર્યું હોવાનો ખુલાસો

શ્રીનગર: જમ્મુ અને કાશ્મીરના આતંકવાદી હુમલા (J&K terror attacks)માં ૧૭ વર્ષ પછી પ્રવાહી વિસ્ફોટકો વપરાયા હોય તેવું લાગે છે કારણ કે કેન્દ્રશાસિત પ્રદેશમાં પોલીસ દ્વારા તાજેતરમાં કરાયેલા દરોડામાં આવા શોધવામાં મુશ્કેલ (ડી૨ડી) લિક્વિડ આઇઇડી (Liquid IED)નો મોટો જથ્થો પકડાયો હોવાની માહિતી એક અધિકારીએ આપી હતી.આ લિક્વિડ આઇઇડીનો જથ્થો ઓવર ગ્રાઉન્ડ વર્કર્સમાંથી એકની ઉલટતપાસ બાદ પકડાયો … Continue reading Kashmir terror attacks: આતંકવાદીઓએ લિક્વિડ આઇઇડી વાપર્યું હોવાનો ખુલાસો