Kargil Vijay Diwas : પીએમ મોદીએ શહીદોને શ્રદ્ધાંજલિ અર્પી, આતંકીઓને આપી ચેતવણી

દ્રાસ : કારગિલ વિજય દિવસની(Kargil Vijay Diwas)25મી વર્ષગાંઠ પર વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi)કારગિલ થઈને દ્રાસ પહોંચ્યા અને યુદ્ધ સ્મારક પર શહીદોને શ્રદ્ધાંજલિ આપી. પીએમ મોદીએ કારગિલ વોર મેમોરિયલની પણ મુલાકાત લીધી હતી.વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે આજે લદ્દાખની આ મહાન ભૂમિ કારગિલ વિજયના 25 વર્ષ પૂર્ણ થયાનું સાક્ષી બની રહી છે. કારગિલ … Continue reading Kargil Vijay Diwas : પીએમ મોદીએ શહીદોને શ્રદ્ધાંજલિ અર્પી, આતંકીઓને આપી ચેતવણી