Kargil Vijay Diwas: પીએમ મોદીએ અગ્નિવીર યોજનાનો વિરોધ કરનારા પર પ્રહાર કર્યા, યોજનાની ખાસિયતો જણાવી
દ્રાસ: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે કારગિલ યુદ્ધમાં(Kargil Vijay Diwas) પાકિસ્તાન પર ભારતની જીતની 25મી વર્ષગાંઠ નિમિત્તે દ્રાસમાં 1999ના કારગિલ યુદ્ધના શહીદોને શ્રદ્ધાંજલિ આપી હતી. પ્રધાનમંત્રીએ રાષ્ટ્રની સેવામાં સર્વોચ્ચ બલિદાન આપનાર સશસ્ત્ર દળોના અધિકારીઓ અને સૈનિકોના સન્માનમાં દ્રાસ યુદ્ધ સ્મારક પર પુષ્પાંજલિ અર્પણ કરી હતી. આ પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સેનાની ‘અગ્નિપથ’ યોજનાનો વિરોધ કરનારાઓને પણ … Continue reading Kargil Vijay Diwas: પીએમ મોદીએ અગ્નિવીર યોજનાનો વિરોધ કરનારા પર પ્રહાર કર્યા, યોજનાની ખાસિયતો જણાવી
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed