કંગનાને ખેડૂતોના આંદોલન અંગે નિવેદન આપવાનું ભારે પડ્યું, પાર્ટીએ આપી આ સલાહ

નવી દિલ્હીઃ ખેડૂતોના આંદોલન પર મંડીથી લોકસભા સાંસદ કંગના રનૌતના નિવેદન પર ભાજપે અસહમતિ વ્યક્ત કરી છે. ભાજપે એક નિવેદન જારી કરીને કંગનાને ભવિષ્યમાં આવું કોઈ નિવેદન નહીં કરવાની સલાહ આપી છે. કંગના રનૌતે તાજેતરમાં કહ્યું હતું કે ખેડૂતોના આંદોલનમાં બળાત્કાર જેવી ઘટનાઓ બની હતી. આ સાથે આંદોલન દરમિયાન હિંસા થઈ રહી હતી. આ નિવેદન … Continue reading કંગનાને ખેડૂતોના આંદોલન અંગે નિવેદન આપવાનું ભારે પડ્યું, પાર્ટીએ આપી આ સલાહ