મારે અસંમતિ દર્શાવવી પડી કારણ કે…” નોટબંધી વિશે જસ્ટિસ નાગરત્ના

નવી દિલ્હી:સુપ્રીમ કોર્ટના જસ્ટિસ બી.વી. નાગરત્નાએ પંજાબના ગવર્નર સંબંધિત કેસનો ઉલ્લેખ કરીને ચૂંટાયેલી વિધાનસભાઓ દ્વારા પસાર કરવામાં આવેલા બિલ પર રાજ્યપાલોના સ્ટેની ટીકા કરી છે અને તેની સામે ચેતવણી પણ આપી છે.નલસાર યુનિવર્સિટી ઑફ લૉ ખાતે આયોજિત કરવામાં આવેલી અદાલતો અને બંધારણ પરિષદની પાંચમી આવૃતિના ઉદ્ઘાટનમાં જસ્ટિસ નાગરત્ના પણ હાજર રહ્યા હતા. તેમણે તેમના વક્તવ્યમાં … Continue reading મારે અસંમતિ દર્શાવવી પડી કારણ કે…” નોટબંધી વિશે જસ્ટિસ નાગરત્ના