બસ નવ દિવસ અને શનિદેવ કરોડપતિ બનાવશે આ રાશિના જાતકોને, જોઈ લો તમારી રાશિ પણ છે ને?

વૈદિક જ્યોતિષશાસ્ત્રમાં આપવામાં આવેલી માહિતી અનુસાર શનિદેવને ન્યાયના દેવતા અને કર્મના ફળ આપનાર છે. શનિ દેવની વક્ર દ્રષ્ટિ ક્ષણવારમાં ધનવાન વ્યક્તિને રંક બનાવી દે છે તો તેમની કૃપા દ્રષ્ટિ રંકને પલકવારમાં રાજા બનાવી છે. શનિદેવ હાલમાં પોતાની સ્વરાશિ કુંભમાં બિરાજમાન છે અને નવ દિવસ બાદ એટલે કે 29મી જૂનના તેઓ પોતાની ચાલ બદલીને વક્રી થવા … Continue reading બસ નવ દિવસ અને શનિદેવ કરોડપતિ બનાવશે આ રાશિના જાતકોને, જોઈ લો તમારી રાશિ પણ છે ને?