ધર્મતેજનેશનલરાશિફળસ્પેશિયલ ફિચર્સ

બસ નવ દિવસ અને શનિદેવ કરોડપતિ બનાવશે આ રાશિના જાતકોને, જોઈ લો તમારી રાશિ પણ છે ને?

વૈદિક જ્યોતિષશાસ્ત્રમાં આપવામાં આવેલી માહિતી અનુસાર શનિદેવને ન્યાયના દેવતા અને કર્મના ફળ આપનાર છે. શનિ દેવની વક્ર દ્રષ્ટિ ક્ષણવારમાં ધનવાન વ્યક્તિને રંક બનાવી દે છે તો તેમની કૃપા દ્રષ્ટિ રંકને પલકવારમાં રાજા બનાવી છે. શનિદેવ હાલમાં પોતાની સ્વરાશિ કુંભમાં બિરાજમાન છે અને નવ દિવસ બાદ એટલે કે 29મી જૂનના તેઓ પોતાની ચાલ બદલીને વક્રી થવા જઈ રહ્યા છે. શનિદેવની આ વક્રી ચાલ આવતા વર્ષે એટલે કે 2025માં પણ ચાલુ જ રહેશે. શનિની આ વક્રી ચાલની અમુક રાશિના લોકો પર સકારાત્મક અને નકારાત્મક એમ બંને અસર જોવા મળે છે. અમુક રાશિના જાતકોને શનિદેવ 2025 સુધીમાં અદાણી-અંબાણી જેવા કરોડપતિ બનાવી દેશે, ત્યારે ચાલો જોઈએ કઈ છે એ ભાગ્યશાળી રાશિઓ કે જેમને શનિદેવ માલામાલ બનાવી રહ્યા છે…છે

After eight days, a powerful Raja Yoga

મેષ રાશિના જાતકોને શનિદેવની આ વક્રી ચાલ ખૂબ જ શુભ ફળ આપી રહી છે. આ રાશિના લોકોની આવકમાં વૃદ્ધિ થઈ રહી છે અને આર્થિક સ્થિતિમાં પણ સુધારો જોવા મળી રહ્યો છે. નવા નવા સ્રોતથી આવક થઈ રહી છે. બેંક બેલેન્સમાં વૃદ્ધિ થઈ રહી છે. કરિયર અને કારોબારમાં ઉન્નતિ થઈ રહી છે. પારિવારિક જીવનમાં શાંતિ આવશે. જોખમી રોકાણોથી લાભ થઈ રહ્યો છે.

આ રાશિના જાતકો માટે પણ શનિ સારા પરિણામો આપી રહ્યા છે. કરિયરમાં આ રાશિના લોકોને સફળતા મળશે. ઊંચુ પદ, પ્રતિષ્ઠા અને ભરપૂર પૈસો મળશે. જે લોકો નવી નોકરીની શોધમાં છે તેમને નોકરીની સારી તક મળી શકે છે. વેપારી જાતકોને કોઈ મોટી ડીલ મળી શકે છે. ટૂંકમાં કહીએ તો આ સમયગાળો આ રાશિના લોકો માટે એકદમ અનુકૂળ રહેશે. પારિવારિક સંબંધોમાં મજબૂતી આવશે.

મકર રાશિના લોકોને પણ શનિની ઉલટી ચાલ એકદમ ખૂબ જ લાભદાયી સાબિત થઈ રહ્યા છે. એક પછી એક ધનલાભ થઈ રહ્યા છે. આર્થિક સ્થિતિ મજબૂત બની રહી છે. કરિયરમાં પણ મનચાહી પ્રગતિ થઈ રહી છે. લાંબા સમયથી જો આ રાશિના જાતકો પ્રમોશન અને ઈન્ક્રિમેન્ટ થઈ રહ્યું છે. તમારી વાણીને કારણે આજે તમારા બધા કામ બની રહ્યા છે. જીવનસાથી સાથે સારો એવો સમય પસાર કરશો. પ્રોપર્ટી કે વાહન ખરીદીના યોગ બની રહ્યા છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
વિશ્વયુદ્ધ થાય તો કયા દેશ હશે સુરક્ષિત આ કારણોએ સિતારાઓની સ્મોકિંગ છોડાવી, તમે પણ છોડી દો પિતૃ પક્ષ દરમિયાન તુલસી સાથે જોડાયેલી આ ત્રણ ભૂલો ના કરતા નવરાત્રીના નવ રંગોની સૂચિ