કોંગ્રેસ અને નેશનલ કોન્ફરન્સ પર Jitan Ram Manjhiના પ્રહાર, કહી આ મોટી વાત

નવી દિલ્હી : કેન્દ્રીય મંત્રી જીતનરામ માંઝીએ કોંગ્રેસ અને નેશનલ કોન્ફરન્સ પર આકરા પ્રહારો કર્યા છે. તેમણે કહ્યું કે જો કોંગ્રેસ અને નેશનલ કોન્ફરન્સ જમ્મુ-કાશ્મીરમાં સરકાર બનાવશે તો રાજ્યને પાકિસ્તાનમાં ભેળવી દેશે. કોંગ્રેસ પર નિશાન સાધતા તેમણે કહ્યું કે આ લોકો સત્તા માટે આતંકવાદી હિઝબુલ સાથે પણ હાથ મિલાવી શકે છે. આ પૂર્વે કેન્દ્રીય મંત્રી … Continue reading કોંગ્રેસ અને નેશનલ કોન્ફરન્સ પર Jitan Ram Manjhiના પ્રહાર, કહી આ મોટી વાત