મથુરામાં શ્રી કૃષ્ણ જન્મોત્સવ કાર્યક્રમ આજથી શરૂ, Janmashtamiના કાર્યક્રમોનું જુઓ સંપૂર્ણ લિસ્ટ…

મથુરા : મથુરામાં ભગવાન શ્રી કૃષ્ણ જન્મોત્સવની તૈયારીઓ જોરશોરથી ચાલી રહી છે. જેમાં શ્રી કૃષ્ણ જન્મસ્થાન સેવા સંસ્થાએ જાહેરાત કરી છે કે 26 ઓગસ્ટે કૃષ્ણ જન્મસ્થાન મંદિર 12 કલાકના સ્થાને 20 કલાક ખુલ્લું રહેશે જેથી ભક્તો જન્માષ્ટમી (Janmashtami)પર દર્શન કરી શકે. શ્રી કૃષ્ણ જન્મસ્થાન સેવા સમિતિના સચિવ કપિલ શર્મા અને સભ્ય ગોપેશ્વર ચતુર્વેદીએ જણાવ્યું કે … Continue reading મથુરામાં શ્રી કૃષ્ણ જન્મોત્સવ કાર્યક્રમ આજથી શરૂ, Janmashtamiના કાર્યક્રમોનું જુઓ સંપૂર્ણ લિસ્ટ…