શેખ હસીનાના બ્રિટન જવાના દરવાજા વિદેશ પ્રધાન એસ. જયશંકર ખોલી શકશે?

નવી દિલ્હી: બાંગ્લાદેશની સ્થિતિએ ભારે તણાવની સ્થિતિ પેદા કરી છે. વડાપ્રધાન પદેથી રાજીનામું આપીને દેશ છોડીને ભારત આવેલા પૂર્વ બાંગ્લાદેશી વડાપ્રધાન શેખ હસીના હવે કયા જશે તેને લઈને અનેક અટકળો ચાલી રહી છે. આ દરમિયાન અમેરિકા અને લંડનના દ્વાર તેમના માટે બંધ થઈ ગયા હોવાની પણ ચર્ચા જાગી હતી. ભારતના વિદેશ મંત્રાલયે માહિતી આપતા કહ્યું … Continue reading શેખ હસીનાના બ્રિટન જવાના દરવાજા વિદેશ પ્રધાન એસ. જયશંકર ખોલી શકશે?