ઇસરોએ સેટેલાઇટ ઇમેજથી જણાવ્યો વાયનાડની તબાહીનો મંજર
સામાન્ય રીતે આપણે જાણીએ છીએ કે ઉત્તર ભારતના પર્વતીય રાજ્યોમાં ભૂસ્ખલનની ઘટનાઓ વધુ બને છે. હિમાલયની પર્વતમાળાના નવા બંધાયેલા પર્વતોમાં, વરસાદ પડે ત્યારે રેતાળ જમીન સરળતાથી તૂટી જાય છે. હાલમાં ઉત્તરાખંડ અને હિમાચલ પ્રદેશમાં આવી અનેક ઘટનાઓ બની રહી છે. જો કે, આ વખતે કેરળના વાયનાડમાં આવી ઘટના બની છે, જેમાં સેંકડો લોકોએ જીવ ગુમાવ્યા … Continue reading ઇસરોએ સેટેલાઇટ ઇમેજથી જણાવ્યો વાયનાડની તબાહીનો મંજર
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed