એમેઝોનના જંગલોમાં ઈન્ટરનેટની અસર: આદિવાસીઓ હવે શિકાર છોડીને ફોનમાં જ પડ્યા રહે છે

ઇન્ટરનેટે લોકોના જીવનને સારી અને ખરાબ બંને રીતે અસર કરી છે. તેની અસરથી એમેઝોનના દૂરના જંગલોમાં રહેતા આદિવાસીઓ પણ અળગા રહી શક્યા નથી. છેલ્લા એક દાયકા સુધી આધુનિક દુનિયાથી દૂર રહેલી એમેઝોનની મરુબો જનજાતિની જિંદગીને થોડા સમયમાં જ ઇન્ટરનેટે ધરમૂળથી બદલી નાખી છે. જંગલમાં ખૂબ જ અંદર વસેલા હોવાના કારણે વર્ષ 2023 સુધીમાં તેમની પાસે … Continue reading એમેઝોનના જંગલોમાં ઈન્ટરનેટની અસર: આદિવાસીઓ હવે શિકાર છોડીને ફોનમાં જ પડ્યા રહે છે