દેશમાં દશેરા પહેલા રાવણને બનાવનારા કારીગરો મૂકાયા મુશ્કેલીમાં….

નવી દિલ્હી: આવતીકાલે દશેરા છે અને સમગ્ર ભારતમાં રાવણના પૂતળાંના દહન અને મીઠાઇઓ સાથે આ દિવસની ઉજવણી કરવામાં આવે છે. જ્યાં એશિયાનું સૌથી મોટું રાવણ પૂતળા બજાર છે તેવા દિલ્હીના તાતારપૂરમાં કારીગરો ભારે મુશ્કેલીમાં મુકાઇ ગયા છે. એક તરફ મોંઘવારી અને બીજી બાજુ ફટાકડા પરના પ્રતિબંધે દિલ્હીના કારીગરોને મુશ્કેલીમાં મૂકી દીધા છે. એક સમયે અહીથી … Continue reading દેશમાં દશેરા પહેલા રાવણને બનાવનારા કારીગરો મૂકાયા મુશ્કેલીમાં….