RSS નેતા ઈન્દ્રેશ કુમારનું મોટું નિવેદન, ભગવાન રામે અહંકારી અને વિરોધી બંનેનો ન્યાય કર્યો

નવી દિલ્હી : રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના(RSS)નેતા ઈન્દ્રેશ કુમારે લોકસભા ચૂંટણીના પરિણામો પર મોટું નિવેદન આપ્યું છે. તેમણે સત્તાધારી ભાજપને અહંકારી અને ઇન્ડી ગઠબંધનને રામ વિરોધી ગણાવ્યા છે. ઈન્દ્રેશ કુમારે(Indresh Kumar)કહ્યું, ભગવાન રામ દરેક સાથે ન્યાય કરે છે. વર્ષ 2024ની લોકસભા ચૂંટણી પર નજર નાખો. જેઓ રામની પૂજા કરતા હતા, પરંતુ ધીમે ધીમે તેમનામાં અહંકાર વધ્યો … Continue reading RSS નેતા ઈન્દ્રેશ કુમારનું મોટું નિવેદન, ભગવાન રામે અહંકારી અને વિરોધી બંનેનો ન્યાય કર્યો