ભારતની નવી પરમાણુ સબમરીન છેક પાકિસ્તાન અને ચીન સુધી ચર્ચા: પાકિસ્તાનના વિશ્લેષકે કહ્યું…

નવી દિલ્હી: ભારતની બીજી પરમાણુ સબમરીન INS અરિઘાત નેવીમાં સામેલ કરવામાં આવી છે. તે ભારતની અરિહંત વર્ગની બીજી પરમાણુ સબમરીન છે. અરિહંતને 2009માં ભારતીય નૌકાદળના કાફલામાં શામેલ કરવામાં આવી હતી. સબમરીન નેવીને સોંપ્યા બાદ ભારતના સંરક્ષણ મંત્રાલયે કહ્યું કે આ સબમરીન દેશના પરમાણુ દળને મજબૂત કરીને ક્ષેત્રમાં વ્યૂહાત્મક શાંતિ અને સંતુલન બનાવવામાં મદદ કરશે. આ … Continue reading ભારતની નવી પરમાણુ સબમરીન છેક પાકિસ્તાન અને ચીન સુધી ચર્ચા: પાકિસ્તાનના વિશ્લેષકે કહ્યું…