Bangladesh Protests: બાંગ્લાદેશથી 499 ભારતીય વિદ્યાર્થી પરત ફર્યા

ગુવાહાટી/અગરતલાઃ પાડોશી દેશ બાંગ્લાદેશમાં છેલ્લા કેટલાક દિવસોથી ચાલી રહેલા હિંસક વિરોધને જોતા આસામના લગભગ 120 વિદ્યાર્થીઓ અને ત્રિપુરાના 379 વિદ્યાર્થીઓ કુલ મળીને 499 જેટલા વિદ્યાર્થી ભારત પરત ભર્યા છે, એમ અધિકારીએ જણાવ્યું હતું. આસામના અધિક મુખ્ય સચિવ (ગૃહ) અજય તિવારીએ જણાવ્યું હતું કે આસામના વિદ્યાર્થીઓ અત્યાર સુધીમાં કરીમગંજ જિલ્લાના સુતારકંડી અને મેઘાલયના દાવકીમાં સંકલિત ચેક … Continue reading Bangladesh Protests: બાંગ્લાદેશથી 499 ભારતીય વિદ્યાર્થી પરત ફર્યા