Indian Railwayએ પ્રવાસીઓને રિફંડને લઈને આપ્યા Good News…
ભારતીય રેલવેએ દુનિયાનું સૌથી વિશાળ અને આટાપાટાવાળું નેટવર્ક છે. દરરોજ અહીં હજારો-લાખોની સંખ્યામાં ટ્રેનો દોડાવવામાં આવે છે અને હવે Indian Railway દ્વારા પ્રવાસીઓને ગુડ ન્યૂઝ આપવામાં આવ્યા છે. આ ન્યુઝ ટિકિટ કેન્સલેશન અને રિફંડ સંબંધિત છે.મળી રહેલી માહિતી અનુસાર ટિકિટ કેન્સલેશન અને રિફંડના નિયમમાં કેટલાક ફેરફાર કરવામાં આવ્યા છે. આ ફેરફારને કારણે જો તમારી ટિકિટ … Continue reading Indian Railwayએ પ્રવાસીઓને રિફંડને લઈને આપ્યા Good News…
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed