યુદ્ધનો અંત લાવવા માટે ભારત અમારો પક્ષ લેઃ જેલેન્સ્કી

કિવઃ ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી યુક્રેનની મુલાકાતે છે. પીએમ મોદી સાથે મુલાકાત કર્યા પછી યુક્રેનના રાષ્ટ્રપતિ વલોડિમર જેલેન્સકીએ કહ્યું હતું અમે ઈચ્છીએ છીએ કે યુદ્ધને ખતમ કરવા માટે ભારત અમારી ફેવર કરે અને બીજું કોઈ સંતુલિત પગલું ભરે નહીં. જો ભારત રશિયન તેલ ખરીદે નહીં તો તેનાથી રશિયન યુદ્ધ સમાપ્ત થઈ જશે.જેલેન્સકીએ પીએમ મોદીની … Continue reading યુદ્ધનો અંત લાવવા માટે ભારત અમારો પક્ષ લેઃ જેલેન્સ્કી