ભારત ફક્ત શાંતિના પક્ષમાં, યુક્રેનની મુલાકાત પૂર્વે પીએમ મોદીએ દુનિયાને આપ્યો મોટો મેસેજ

કિવ : ભારત માત્ર શાંતિનો પક્ષ લેશે. શુક્રવારે યુક્રેનની યાત્રા પર જતાં પૂર્વે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ(PM Modi)આ મોટો સંદેશ આપ્યો હતો. રશિયા અને યુક્રેન યુદ્ધ વચ્ચે પીએમ મોદી વિશ્વના પ્રથમ નેતા છે જેમની મેજબાની બંને દેશો કરી રહ્યા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર પીએમ મોદી ઝેલેન્સકી સાથે યુક્રેનના યુદ્ધના શાંતિપૂર્ણ સમાધાન પર ચર્ચા કરશે. આ પૂર્વે … Continue reading ભારત ફક્ત શાંતિના પક્ષમાં, યુક્રેનની મુલાકાત પૂર્વે પીએમ મોદીએ દુનિયાને આપ્યો મોટો મેસેજ