ભારત અનાજમાં સરપ્લસ દેશ: વૈશ્ર્વિક અન્ન સુરક્ષા માટે કામ કરીશું: વડા પ્રધાન મોદી

નવી દિલ્હી: વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે કહ્યું હતું કે ભારત હવે અનાજના ઉત્પાદનમાં સરપ્લસ દેશ થઈ ગયો છે અને હવે વૈશ્ર્વિક અન્ન અને પોેષણ સુરક્ષા ઉપલબ્ધ કરાવવાની દિશામાં કામ કરી રહ્યો છે.વડા પ્રધાને કહ્યું હતું કે કૃષિ ભારતની આર્થિક નીતિઓના કેન્દ્રમાં છે. 2024-25ના બજેટમાં કૃષિ ક્ષેત્ર માટે ટકાઉ અને વાતાવરણના ફેરફારમાં પણ ખેતીને નુકસાન … Continue reading ભારત અનાજમાં સરપ્લસ દેશ: વૈશ્ર્વિક અન્ન સુરક્ષા માટે કામ કરીશું: વડા પ્રધાન મોદી