દેશમાં નવા ફોજદારી કાયદા થયા લાગુ, ગૃહ પ્રધાન શાહ બોલ્યા-‘હવે પીડિતને જલ્દી ન્યાય મળશે’

નવી દિલ્હીઃ સોમવારથી દેશભરમાં ત્રણ નવા ફોજદારી કાયદા અમલમાં આવ્યા છે, જે ભારતની ફોજદારી ન્યાય પ્રણાલીમાં દૂરગામી ફેરફારો લાવશે. આ કાયદાઓ અંગે કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે કહ્યું હતું કે આ કાયદાથી પીડિતને હવે જલ્દી ન્યાય મળશે. અંગ્રેજોએ બનાવેલા કાયદાઓ રદ કરવામાં આવ્યા છે. આજથી દરેક પોલીસ સ્ટેશનમાં નવો કાયદો અમલમાં આવ્યો છે. આ કાયદા … Continue reading દેશમાં નવા ફોજદારી કાયદા થયા લાગુ, ગૃહ પ્રધાન શાહ બોલ્યા-‘હવે પીડિતને જલ્દી ન્યાય મળશે’