UPSCના ઉમેદવારો માટે મહત્વની અપડેટ : આયોગ કરી રહ્યું છે તેની પરીક્ષા પદ્ધતિમાં ફેરફારની તૈયારી!

નવી દિલ્હી: દેશને આઇએએસ અને આઇપીએસ આપનારી યુપીએસસી તેની પરીક્ષા પદ્ધતિમાં બદલાવ કરવા જઈ રહી હોવાનું હાલ ચર્ચાઇ રહ્યું છે. જો કે આ મામલે હજુ સુધી કોઇ સત્તાવાર જાહેરાત કરવામાં નથી આવી. પરંતુ યુપીએસસીની પરીક્ષામાં ગેરરીતિ અને ફ્રોડથી બચવા માટે માટે આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ લેવામાં આવે તેવી પણ સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે. જેમાં … Continue reading UPSCના ઉમેદવારો માટે મહત્વની અપડેટ : આયોગ કરી રહ્યું છે તેની પરીક્ષા પદ્ધતિમાં ફેરફારની તૈયારી!