જ્ઞાનવાપી મુદ્દે મહત્ત્વના સમાચારઃ હવે મુસ્લિમ પક્ષની અરજી મુદ્દે સુપ્રીમ કોર્ટ સુનાવણી કરશે

નવી દિલ્હીઃ જ્ઞાનવાપીનો મામલો હવે સુપ્રીમ કોર્ટે પહોંચ્યો છે. હવે સુપ્રીમ કોર્ટ અલાહાબાદ હાઇ કોર્ટના આદેશ સામે જ્ઞાનવાપી મેનેજમેન્ટ કમિટીની અપીલ સાંભળવા માટે સંમત થઇ છે. હવે હાઇ કોર્ટના આદેશ વિરુદ્ધ વડી અદાલતમાં સુનાવણી હાથ ધરવામાં આવશે.ચીફ જસ્ટીસ ડી વાય ચંદ્રચુડ અને જસ્ટિસ જે બી પારડીવાલા અને મનોજ મિશ્રાની બનેલી બેન્ચે જણાવ્યું હતું કે અમે … Continue reading જ્ઞાનવાપી મુદ્દે મહત્ત્વના સમાચારઃ હવે મુસ્લિમ પક્ષની અરજી મુદ્દે સુપ્રીમ કોર્ટ સુનાવણી કરશે