Loksabhaના સ્પીકર પદને લઈને મડાગાંઠ; 26 મીએ Narendra Modi રજૂ કરી શકે છે નામ

નવી દિલ્હી: દેશમાં સતત ત્રીજી વખત મોદી સરકાર રચાઇ ચૂકી છે પરંતુ સરકાર માટે સ્પીકર પદની ફાળવણી લઈને હજુ પણ મડાગાંઠ જેવી સ્થિતિ યથાવત છે. જો કે આગામી 24 જૂનથી સંસદનું વિશેષ સત્ર મળી રહ્યું છે અને આ આઠ દિવસીય વિશેષ સત્રમાં નવા સાંસદોને શપથ આપવામાં આવવાની છે અને સાથે જ 26 જૂનના રોજ સ્પીકર … Continue reading Loksabhaના સ્પીકર પદને લઈને મડાગાંઠ; 26 મીએ Narendra Modi રજૂ કરી શકે છે નામ