નરેન્દ્ર મોદી ફરી PM બન્યા તો આ દેશની છેલ્લી ચૂંટણી હશે: કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે

કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ આશંકા વ્યક્ત કરતાં એક મોટું નિવેદન આપ્યું છે. તેને કહ્યું કે જો વડાપ્રધાન તરીકે નરેન્દ્ર મોદી ફરીથી જીતશે તો દેશમાં આ છેલ્લી ચૂંટણી હશે. તેમણે કહ્યું કે ભારત દેશમાં લોકતંત્ર બચાવવા માટે 2024ની લોકસભા ચૂંટણી એ લોકો માટે છેલ્લો વિકલ્પ છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર એક રેલીને સંબોધિત કરતાં કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન … Continue reading નરેન્દ્ર મોદી ફરી PM બન્યા તો આ દેશની છેલ્લી ચૂંટણી હશે: કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે