નસીબનો બળવાન IAS અધિકારી: રાજીનામું આપ્યાના કલાકોમાં મળ્યું આ પદ

ભુવનેશ્વર: નોકરીમાંથી રાજીનામું આપ્યાના 24 કલાકમાં જ IAS અધિકારીને કેબિનેટ મંત્રીનો દરજ્જો આપી સરકારમાં મોટી જવાબદારી સોંપવામાં આવી છે. 2020 બેચના IAS VK પાંડિયનની VRSને સોમવારે એટલે ગઈકાલે કેન્દ્ર સરકાર દ્વારા મંજૂર કરવામાં આવી હતી, જેના 24 કલાકની અંદર ઓડિશાના સીએમ નવીન પટનાયકે તેમને કેબિનેટ મંત્રીનો દરજ્જો આપ્યો હતો અને તેમને 5T (Transformational Initiatives)ના અધ્યક્ષ … Continue reading નસીબનો બળવાન IAS અધિકારી: રાજીનામું આપ્યાના કલાકોમાં મળ્યું આ પદ