Ayushman Arogya Mandirsમાં Yog દિવસ ઉજવવા આરોગ્ય મંત્રાલયની ભલામણ

નવી દિલ્હીઃ કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે રાજ્યોને ૨૧ જૂને તમામ કાર્યરત આયુષ્માન આરોગ્ય મંદિરો (Ayushman Arogya Mandirs-એએએમએસ) પર સામૂહિક પ્રદર્શનો યોજીને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ (આઇડીવાય)ની ઉજવણી કરવા વિનંતી કરી છે. તેમજ સહભાગીઓને પ્રોત્સાહિત કરવા માટે યોગ એમ્બેસેડર તરીકે અગ્રણી જાહેર વ્યક્તિઓને આમંત્રણ આપવાનું પણ સૂચન કર્યું હતું.તાજેતરમાં રાજ્યોને લખેલા પત્રમાં કેન્દ્રીય આરોગ્ય સચિવ અપૂર્વ ચંદ્રાએ જણાવ્યું … Continue reading Ayushman Arogya Mandirsમાં Yog દિવસ ઉજવવા આરોગ્ય મંત્રાલયની ભલામણ