Hathras Stampede: પોલીસ અડધી રાત્રે ભોલે બાબાના આશ્રમમાં ઘુસી, તપાસમાં શું મળ્યું?

મૈનપુરી: ઉત્તરપ્રદેશના હાથરસમાં એક ધામિક મેળાવડામાં ભાગદોડ(Hathras Stampede)માં 121 નિર્દોષ લોકોના મોત નિપજ્યા છે, યોગી સરકારે(Yogi government) આ મામલામાં કડક અને ઝડપી કાર્યવાહી કરવાનું વચન આપ્યું છે. એવામાં ગઈ મધરાતે મૈનપુરી પોલીસે સૂરજપાલ ઉર્ફે ભોલે બાબાના આશ્રમ (Bhole baba Ashram) પર દરોડો પાડ્યો હતો, ઉચ્ચ અધિકારીઓ સાથે પોલીસની ટીમ બાબાના આશ્રમ પહોંચી હતી. પોલીસની ટીમ … Continue reading Hathras Stampede: પોલીસ અડધી રાત્રે ભોલે બાબાના આશ્રમમાં ઘુસી, તપાસમાં શું મળ્યું?