Hathras માં જે બાબાના સત્સંગમાં દુર્ઘટના સર્જાઇ તેમનો આશ્રમ ધનકુબેરના મહેલ આગળ છે નિસ્તેજ

હાથરસઃ યુપીના હાથરસમાં(Hathras)મંગળવારે સત્સંગ દરમિયાન નાસભાગમાં 116 લોકોના મોત થયા હતા અને ઘણા લોકો ઘાયલ થયા હતા. આ કાર્યક્રમ ભોલે બાબાનો હતો જેઓ નારાયણ સાકાર વિશ્વ હરી તરીકે જાણીતા છે.જેમાં હજારો ભક્તો એકઠા થયા હતા. કોણ છે એ બાબા જેના સત્સંગમાં દુર્ઘટના ઘટી ? નારાયણ સાકાર વિશ્વ હરી જેમના કાર્યક્રમ દરમિયાન આ દુર્ઘટના ઘટી હતી. … Continue reading Hathras માં જે બાબાના સત્સંગમાં દુર્ઘટના સર્જાઇ તેમનો આશ્રમ ધનકુબેરના મહેલ આગળ છે નિસ્તેજ