Hathrasના સત્સંગ કાર્યક્રમમાં સામે આવ્યો ચોંકાવનારો ખુલાસો, 78 આયોજકોના ફોન બંધ

હાથરસ: હાથરસ(Hathras)જિલ્લાના સિકંદરરૌ સ્થિત ફૂલરૌ મુગલગઢી ગામમાં મંગળવારે દુર્ઘટના થઈ હતી. જેમાં ભોલે બાબાના સત્સંગ કાર્યક્રમમાં અચાનક નાસભાગમાં 121 લોકોના મોત થયા હતા. ભોલેબાબાના આ કાર્યક્રમમાં આયોજક સમિતિમાં 78 લોકોનો સમાવેશ કરવામાં આવ્યો હતો. દુર્ઘટના બાદ મોટાભાગના લોકોના ફોન સ્વીચ ઓફ થઈ ગયા હતા. જેમનો સંપર્ક કરવામાં આવ્યો હતો તેઓએ પણ ખુલ્લેઆમ વાત કરવાનો ઇનકાર … Continue reading Hathrasના સત્સંગ કાર્યક્રમમાં સામે આવ્યો ચોંકાવનારો ખુલાસો, 78 આયોજકોના ફોન બંધ