Ayodhyaમાં ભાજપની હાર બાદ Hanumangadhiના મહંતની પોસ્ટ વાઈરલ…

અયોધ્યાઃ ગઈકાલે આવેલા લોકસભાની ચૂંટણીના પરિણામ (Loksabha Election Result-2024)એ રાજકીય પક્ષોની સાથે સાથે જ નાગરિકોને પણ ચોંકાવી દીધા છે. એમાં પણ ખાસ કરીને દેશમાં સૌથી વધુ લોકસભાની બેઠકો ધરાવતા ઉત્તર પ્રદેશમાં તો તે જે ઉથલપાથલ જોવા મળી છે એ જોઈને તો લોકો દંગ રહી ગયા છે. આ બધા વચ્ચે અયોધ્યાના હનુમાનગઢીના મહંતની એક પોસ્ટ વાઈરલ … Continue reading Ayodhyaમાં ભાજપની હાર બાદ Hanumangadhiના મહંતની પોસ્ટ વાઈરલ…