જ્ઞાનવાપીઃ આઈએસઆઈના સર્વેમાં મળેલા કથિત શિવલિંગની પરિક્રમા કરવા જઈ રહેલા શંકરાચાર્યને પોલીસે રોક્યા

વારાણસી: એએસાઈના સર્વે દરમિયાન ઘણા એવા પુરાવા સામે આવ્યા કે તેનાથી સમજી શકાય કે મસ્જિદ એક હિન્દુ મંદિરના ઢાંચા પર બનાવવામાં આવી છે. તેમ છતાં મુસ્લિમ પક્ષ આ વાત માનવા તૈયાર નથી અને તેમને ઝુમ્માની નમાઝ પણ પઢી હતી. ત્યારે હવે જ્ઞાનવાપીના વજુખાનામાં મળેલા કથિત શિવલિંગની પરિક્રમા કરવા જઈ રહેલા જ્યોતિષપીઠના શંકરાચાર્ય સ્વામી અવિમુક્તેશ્વરાનંદને પોલીસે … Continue reading જ્ઞાનવાપીઃ આઈએસઆઈના સર્વેમાં મળેલા કથિત શિવલિંગની પરિક્રમા કરવા જઈ રહેલા શંકરાચાર્યને પોલીસે રોક્યા