Guru Purnima ના અવસરે યોગી આદિત્યનાથ ગોરખપુર મંદિરમાં પૂજા-અર્ચના કરી, હરિદ્વાર અને અયોધ્યામાં ભક્તોની ભીડ

ગોરખપુરઃ દેશભરમાં ગુરુ પૂર્ણિમાની(Guru Purnima)ધામધૂમથી ઉજવણી કરવામાં આવી રહી છે. યુપીના સીએમ યોગી આદિત્યનાથે ગુરુ પૂર્ણિમાના અવસર પર ગોરખનાથ મંદિરમાં પૂજા અર્ચના કરી હતી. ગુરુ પૂર્ણિમાના દિવસે, શિક્ષકોની પૂજા કરવામાં આવે છે અને તેમને ગુરુ દક્ષિણા આપવાની પરંપરા છે. આ દિવસે ઉપવાસ, દાન અને પૂજા કરવાથી જીવનમાં ઘણો ફાયદો થાય છે. કહેવાય છે કે ગુરુઓનું … Continue reading Guru Purnima ના અવસરે યોગી આદિત્યનાથ ગોરખપુર મંદિરમાં પૂજા-અર્ચના કરી, હરિદ્વાર અને અયોધ્યામાં ભક્તોની ભીડ