ગુજરાતમાં Chandipura Virusના કુલ 88 કેસ, મૃત્યુઆંક વધીને 36 થયો

અમદાવાદઃ ગુજરાતમાં ચાંદીપુરા વાયરસના(Chandipura Virus)શંકાસ્પદ કેસની સંખ્યા 88 પર પહોચી ગઈ છે. વાયરલ એન્કેફેલાઇટીસના સૌથી વધુ પંચમહાલમાં 11 શંકાસ્પદ કેસ નોંધાયા છે. જ્યારે સાબરકાંઠામાં નવ શંકાસ્પદ કેસો નોંધાયા છે. ચાંદીપુરા વાયરસના કારણે રાજ્યમાં મૃત્યુઆંક વધીને 36 થયો છે. રાજ્યમાં ચાંદીપુરાના કુલ 88 કેસ નોંધાયા રાજ્યમાં ચાંદીપુરા વાયરસના કેસ સતત વધી રહ્યા છે. આ વાયરસ બાળકોમાં … Continue reading ગુજરાતમાં Chandipura Virusના કુલ 88 કેસ, મૃત્યુઆંક વધીને 36 થયો