સરકાર બાળકોના શિક્ષણને પહોંચાડે છે નુકસાનઃ કોંગ્રેસે શિક્ષણ પ્રધાન પર તાક્યું નિશાન

નવી દિલ્હીઃ કોંગ્રેસે આજે છઠ્ઠા ધોરણના નવા પાઠ્યપુસ્તકો આપવામાં વિલંબ બદલ કેન્દ્ર સરકાર પર નિશાન સાધ્યું અને આરોપ લગાવ્યો હતો કે કે શિક્ષણ મંત્રાલય બાળકોના શિક્ષણને નુકસાન પહોંચાડી રહ્યું છે. કોંગ્રેસના મહાસચિવ જયરામ રમેશે કહ્યું હતું કે સરકારની પરીક્ષા એજન્સીની બિનકાર્યક્ષમતા સામે આવ્યા બાદ શિક્ષણ મંત્રાલયના સ્તર પર ખરાબ સ્થિતિ ફરી એકવાર સામે આવી છે. … Continue reading સરકાર બાળકોના શિક્ષણને પહોંચાડે છે નુકસાનઃ કોંગ્રેસે શિક્ષણ પ્રધાન પર તાક્યું નિશાન