‘ઓવૈસી બીજી વાર દેશના ભાગલા પડાવશે’, ગિરિરાજ સિંહએ વકફ બોર્ડને પણ નિશાન બનાવ્યું

નવી દિલ્હી: ભારતીય જનતા પાર્ટી AIMIM સાંસદ Asaduddin Owaisiને સતત નિશાન બનાવી રહી છે. એવામાં દિગ્ગજ નેતા અને કેન્દ્રીય પ્રધાન Giriraj Singh અસદુદ્દીન ઓવૈસી પર ગંભીર આરોપ લગાવ્યા છે. ગિરિરાજ સિંહે કહ્યું કે 1947માં મોહમ્મદ અલી ઝીણાની જેમ ઓવૈસી પણ ભારતના ભાગલા કરાવશે. કેન્દ્રીય પ્રધાન ગિરિરાજ સિંહે શુક્રવારે એક નિવેદનમાં કહ્યું કે ઝીણા પછી, ઓવૈસી … Continue reading ‘ઓવૈસી બીજી વાર દેશના ભાગલા પડાવશે’, ગિરિરાજ સિંહએ વકફ બોર્ડને પણ નિશાન બનાવ્યું