મસાલા ખાઈને રસ્તા પણ થૂંકે તેની તસવીર અખબારમાં છાપવી જોઈએ: Nitin Gadkari

નાગપુર: કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ બુધવારે હળવી શૈલીમાં પણ ગંભીર પ્રશ્ન વિશે વાત કરી હતી. તેમણે કહ્યું હતું કે પાન મસાલા ખાઈને પછી રસ્તા પર થૂંકનારા લોકો સાથે કઈ રીતે વર્તવું જોઈએ. આ અંગે નીતિન ગડકરીએ કહ્યું છે કે જે લોકો રસ્તા પર થૂંકે તેની તસવીરો લઈને અખબારોમાં છાપવી જોઈએ. નાગપુર નાગરિક સંસ્થા દ્વારા આયોજિત … Continue reading મસાલા ખાઈને રસ્તા પણ થૂંકે તેની તસવીર અખબારમાં છાપવી જોઈએ: Nitin Gadkari