Modi 3.0 :નરેન્દ્ર મોદી સાથે 30 સાંસદો લઇ શકે છે મંત્રીપદના શપથ, ભરૂચના સાંસદ મનસુખ વસાવા પ્રોટેમ સ્પીકર

નવી દિલ્હી : દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી(Narendra Modi)રવિવારે સાંજે સતત ત્રીજી વખત વડાપ્રધાન તરીકે શપથ લેશે. આ વખતે તેઓ સૌથી વધુ મંત્રીઓ સાથે શપથ લઈ શકે છે. નવા મંત્રી પરિષદમાં(Cabinet)કયા નામોને સ્થાન મળશે તેની માટે રાષ્ટ્રપતિ ભવનમાંથી નેતાઓને ફોન કરવામાં આવી રહ્યા છે. નરેન્દ્ર મોદી રવિવારે સાંજે 7.15 કલાકે સતત ત્રીજી વખત વડાપ્રધાન તરીકે શપથ … Continue reading Modi 3.0 :નરેન્દ્ર મોદી સાથે 30 સાંસદો લઇ શકે છે મંત્રીપદના શપથ, ભરૂચના સાંસદ મનસુખ વસાવા પ્રોટેમ સ્પીકર