‘ભારત અને પાકિસ્તાને ભવિષ્ય વિષે વિચારવું જોઈએ….’, પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન નવાઝ શરીફનું નિવેદન

ઇસ્લામાબાદ: ભારતના વિદેશ પ્રધાન તાજેતરમાં SCO સમિટ માટે પાકિસ્તાન (S Jaishankar in Pakistan) ગયા હતાં, આ મુલાકાતને બંને દેશો વચ્ચેના સંબંધો સુધારવાના પહેલા પગલાં તરીકે જોવામાં આવી રહી છે. એવામાં પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન નવાઝ શરીફે (Nawaz Sharif) એક નિવેદનમાં કહ્યું કે ભારત અને પાકિસ્તાને ભૂતકાળને ભૂલીને ભવિષ્ય વિશે વિચારવું જોઈએ. તેમણે કહ્યું એસ જયશંકરની ઈસ્લામાબાદની … Continue reading ‘ભારત અને પાકિસ્તાને ભવિષ્ય વિષે વિચારવું જોઈએ….’, પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન નવાઝ શરીફનું નિવેદન