લાલ કૃષ્ણ અડવાણી સહિત પાંચ વિભૂતિયોને ભારત રત્નથી સન્માનિત કરાયા

નવી દિલ્હીઃ રાષ્ટ્રપતિ ભવનામાં આજે ભારત સરકાર દ્વારા પસંદ કરાયેલી પાંચ વિભૂતિયોને રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મૂ દ્વારા સન્માનિત કરાયા હતા. આ કાર્યક્રમમાં પીએમ મોદી, કેન્દ્રિય ગૃહ પ્રધાન અમિત શાહ, ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા, કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે સહીતના મહાનુભાવો હાજર રહ્યા હતા. રાષ્ટ્રપતિ મુર્મૂએ સ્વાતંત્ર્ય સૈનિક ચૌધરી ચરણસિંહ, પૂર્વ પીએમ નરસિંહ રાવ, બિહારના પૂર્વ … Continue reading લાલ કૃષ્ણ અડવાણી સહિત પાંચ વિભૂતિયોને ભારત રત્નથી સન્માનિત કરાયા