નવરાત્રિના પહેલા દિવસે વડા પ્રધાન મોદીએ કહ્યું કે ‘શક્તિ’નો કોઈ ઉપાસક ઈન્ડી ગઠબંધનને માફ નહીં કરે

પીલીભીત (યુપી): વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે મંગળવારથી નવરાત્રિ પર્વની શરૂઆત સાથે આખા દેશે યાદ રાખવું જોઈએ કે કેવી રીતે ઈન્ડી ગઠબંધને ‘શક્તિનો નાશ કરવાની પ્રતિજ્ઞા લીધી છે’ અને જેઓ દેવીની પૂજા કરે છે તેઓ કોંગ્રેસ અને તેના સાથીઓને ક્યારેય માફ કરશે નહીં.નવ દિવસની ચૈત્ર નવરાત્રી ઉત્સવ દરમિયાન દેવી દુર્ગા અથવા શક્તિના નવ … Continue reading નવરાત્રિના પહેલા દિવસે વડા પ્રધાન મોદીએ કહ્યું કે ‘શક્તિ’નો કોઈ ઉપાસક ઈન્ડી ગઠબંધનને માફ નહીં કરે