બિહારમાં નીતીશ કેબિનેટનું વિસ્તરણ, રાજ્યપાલે 21 મંત્રીઓને લેવડાવ્યા શપથ, જાણો કોને મળ્યું મંત્રી પદ
બિહારમાં તમામ રાજકીય ઉથલપાથલ વચ્ચે આખરે નીતીશ કુમારના નેતૃત્વમાં કેબિનેટનું વિસ્તરણ કરવામાં આવ્યું છે. આજે સાંજે 6.30 વાગ્યે રાજભવન ખાતે બિહાર કેબિનેટનું વિસ્તરણ કરવામાં આવ્યું હતું. રાજ્યપાલ રાજેન્દ્ર વિશ્વનાથ આર્લેકરે રાજભવનના રાજેન્દ્ર મંડપમ ખાતે નીતિશ કેબિનેટના નવા મંત્રીઓને શપથ લેવડાવ્યા હતા. મુખ્યમંત્રી નીતિશ કુમાર, ડેપ્યુટી સીએમ સમ્રાટ ચૌધરી અને વિજય કુમાર સિંહાની હાજરીમાં તમામ નવા … Continue reading બિહારમાં નીતીશ કેબિનેટનું વિસ્તરણ, રાજ્યપાલે 21 મંત્રીઓને લેવડાવ્યા શપથ, જાણો કોને મળ્યું મંત્રી પદ
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed