લીકર કેસઃ દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલને ઈડીએ પાઠવ્યું આઠમું સમન્સ

નવી દિલ્હીઃ દિલ્હી લીકર કેસમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઈડી)એ દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલને ફરી એક વાર સમન્સ મોકલ્યું છે. તપાસ એજન્સીએ અરવિંદ કેજરીવાલને આઠમું સમન્સ પાઠવ્યું છે.દિલ્હીમાં લીકર કેસમાં દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલે સોમવારે પણ ઈડીના કાર્યાલય પહોંચ્યા નહોતા. એજન્સીએ તેમને અગાઉ 22મી ફેબ્રુઆરીના સાતમું સમન્સ મોકલીને 26મી ફેબ્રુઆરીએ પૂછપરછ માટે બોલાવ્યા હતા.અત્યાર સુધીમાં … Continue reading લીકર કેસઃ દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલને ઈડીએ પાઠવ્યું આઠમું સમન્સ