જમ્મુ-કાશ્મીરના કિશ્તવાડમાં ભૂકંપના આંચકા
શ્રીનગર : જમ્મુ અને કાશ્મીરના કિશ્તવાડ જિલ્લાના પહાડી વિસ્તારોમાં ભૂકંપના આંચકા અનુભવાયા છે. એક અધિકારીએ બુધવારે આ જાણકારી આપી. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજીએ “X” પર એક પોસ્ટમાં જણાવ્યું હતું કે મધ્યરાત્રિએ કિશ્તવાડ જિલ્લામાં આવેલા ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 3.4 માપવામાં આવી હતી. ભૂકંપ 30 કિલોમીટરની ઉંડાઈએ હતો. આ ઓછી તીવ્રતાના ભૂકંપના કારણે લોકોમાં ગભરાટ … Continue reading જમ્મુ-કાશ્મીરના કિશ્તવાડમાં ભૂકંપના આંચકા
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed