Delhi Liquor Policy Case: ‘કેજરીવાલને ચૂપ રહેવાનો પણ અધિકાર છે’ બોલ્યા….

Delhi Liquor Policy Caseની તપાસ કરી રહેલી સીબીઆઇએ કેજરીવાલની 5 દિવસની કસ્ટડી માંગી છે. CBIએ કોર્ટમાં દાવો કર્યો છે કે અરવિંદ કેજરીવાલે દિલ્હી લિકર પોલિસી મામલે સમગ્ર દોષ મનીષ સિસોદિયા પર નાખ્યો છે. સીબીઆઈના જણાવ્યા અનુસાર કેજરીવાલે કહ્યું છે કે તેમને એક્સાઈઝ પોલિસી વિશે કોઈ જાણકારી નથી.દિલ્હી લીકર પૉલિસી કેસની તપાસ કરી રહેલી ઇડીએ 21 … Continue reading Delhi Liquor Policy Case: ‘કેજરીવાલને ચૂપ રહેવાનો પણ અધિકાર છે’ બોલ્યા….