Delhi IAS coaching incident: ઓલ્ડ રાજેન્દ્ર નગરમાં વિદ્યાર્થીઓ ધરણા પર બેઠા, MCD અને સરકાર સામે રોષ

નવી દિલ્હી: શનિવારે સાંજે દેશની રાજધાની નવી દિલ્હીના ઓલ્ડ રાજેન્દ્ર નગર(Old Rajendra Nagar)માં આવેલા કોચિંગ સેન્ટર રાવ આઈએએસ (RAU IAS) ના બેઝમેન્ટમાં પાણી ભરાઈ જતા ત્રણ વિદ્યાર્થીઓના મોત થયા. રેસ્ક્યુ ઓપરેશન દરમિયાન ત્રણેય વિદ્યાર્થીઓના મૃતદેહ મળી આવ્યા છે. સાથી વિદ્યાથીના મોતથી નારાજ વિદ્યાર્થીઓ ઓલ્ડ રાજેન્દ્ર નગરમાં ધરણા પર બેઠા છે અને દિલ્હી સરકાર, MCD અને … Continue reading Delhi IAS coaching incident: ઓલ્ડ રાજેન્દ્ર નગરમાં વિદ્યાર્થીઓ ધરણા પર બેઠા, MCD અને સરકાર સામે રોષ